Search results
-

ધ્યાન દ્વારા તમારી સવારને ઉત્સાહથી થનગનતી ને તાજગીપુર્ણ બનાવો
જો ખુશ થવાનું ને રહેવાનું જિમમાં જઈને ઊઠકબેઠક કરીને સ્નાયુઓને કેળવવા જેટલું કે પછી ટ્રેડમીલ પર દોડવા કે વજન ઉંચકવા જેટલું સરળ હોત તો? પોતાને કોઇ તાલિમ દ્વારા આખો દિવસ ખુશ ખુશ રહેવાનું શીખવી શકાય ખરું? અને આ કાયમી ખુશીનો સ્ત્રોત આંખો બંધ રાખીને મેળવી શક ... -

ગુરુપૂર્ણિમાંનું મહત્વ
ગુરુપૂર્ણિમા પ્રતિભાવનો દિવસ છે. ચિંતનનો દિવસ છે. આધ્યાત્મિક સાધક / શોધક માટે નવું વર્ષ છે. ચિંતનનો દિવસછે. પોતાના જીવનની ઉધાર અને જમા બાજુઓ જોવાનો અને પાકા સરવૈયાનું નિરીક્ષણ કરવાનો દિવસ છે. પોતાના જીવનનું અવલોકન કરવાનો દિવસ છે. આ ગુરપૂર્ણિમાનું...છે. ... -

યોગથી માઇગ્રેન ને દૂર કરો
ફરી ફરી થતો માથાનો દુખાવો(માઇગ્રેન) એ મજ્જાતંતુઓનો (ન્યુરોલૉજીકલ) વિકાર છે. જેમાં માથા ના દુખાવાની પુનરાવૃત્તિ થાય છે, મધ્યમ થી લઈને ઉચ્ચ તીવ્રતા સુધી. ખાસ કરીને તે માથાના અડધા ભાગને અસર કરે છે. જે બે કલાક થી લઈને બે દિવસ સુધી રહે છે. માઇગ્રેનના હુમલા હેઠ ... -

ધ્યાનનું રહસ્ય: ધ્યાન એ આત્માનો ખોરાક છે
આપણે પોતાની જાતને ધ્યાન માટે કેવી રીતે તૈયાર કરીએ? ઘર જેવું વાતાવરણ સમજીને,સહજ બનીને. જો તમે બહુ જ ઔપચારિક છો તો તમે ધ્યાન ન કરી શકો. ધ્યાન અનૌપચારિક અને ઘર જેવું વાતાવરણ ઈચ્છે છે. આજે આપણે વિવિધ જાતના ધ્યાન વિશે અને આપણે શા માટે ધ્યાન કરવું જોઇએ?’, તે વ ... -

બંધકોણાસન (બટરફ્લાઇ પૉઝ)
બંધ =બાંધેલુ, કોણ = ખૂણો, આસન = સ્થિતિ આ સ્થિતિનું નામ બંધકોણાસન છે. કારણકે તે જે રીતે કરવામા આવે છે, બંને પગની પાનીઓ જાંઘના મૂળ પાસે, કોઈ ચોક્કસ સ્થિતિમા બંધાયેલા હોય તેમ બંને હાથથી જોરથી પકડીને રાખવામા આવે છે. આ ખૂબ જાણીતી સ્થિતિ છે, જે બટરફ્લાઇ આ ... -

સૂર્યનમસ્કારના ફાયદા
પૃથ્વી પર સૂર્ય વિના જીવન શક્ય નથી. સૂર્ય કે જે પૃથ્વી પરના બધા જીવોનો મૂળ સ્ત્રોત છે, સૂરજને અર્ઘ્ય આપવાની, માન-આદર આપવાની કે તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પ્રાચીન પદ્ધત્તિ છે સૂર્યનમસ્કાર. હવે, માત્ર સૂર્યનમસ્કાર કેવી રીતે કરવા તે જાણવું પૂરતું ન ... -

પાંચ સામાન્ય ભૂલો જે યોગ શીખવાની શરૂઆત કરનાર કરતો હોય છે
યોગ નો અભ્યાસ કરવો એ એક મહાન બાબત છે એમાં કોઈ શંકા નથી. એ કંઇ ફક્ત તમારા શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય માટે જ નહિ, પરંતુ સંપૂર્ણ જીવન શક્તિને ખીલવવા માટે પણ જરૂરી છે. જો કે, આ પ્રાચીન છતાં અદ્યતન લોકપ્રિય પદ્ધતિને શીખવાની શરૂઆત કરનાર વ્યક્તિ મુખ્યત્વ ... -

સુર્યા નમસ્કારના ૧૧ સત્યો શરૂઆત કરનારાઓ માટે.
શું તમે સૂર્ય નમસ્કરના શરુઆતી છો? તમે સૂર્ય નમસ્કાર વિષે બધુ જાણવા ઉત્સુક હશો. કેવી રીતે કરવા, ક્યારે અભ્યાસ કરવો, કેટલા રાઉંડ કરવા ઍક વખતે. જ્યારે આપણે કોઈ પણ યોગાસનનો અભ્યાસ કરીઍ છે, તો સહજ છે કે શરૂઆતમા આપણે પ્રોત્સાહિત હોઇઍ, તો પણ ઍ મહત્વનુ છે કે સૂર ... -
દિવ્ય ચૈતન્ય
તમે ઍવું નથી કહી શકો કે "દિવ્ય ચૈતન્યમય" માનવો, તમે તો ફકત ઍમજ કહી શકો કે "દિવ્ય ચૈતના" કેમકે જ્યારે વ્યક્તિ નુ વ્યક્તિત્વ / અહમ ખોવાઈ જાય છે, વિસર્જન થઈ જાયે છે, ઍજ દિવ્ય ચૈતના છે. ...
