Search results
-
યોગ વડે તમારી ઊંચાઈ વધારો
એક મહાવરો છે,”હું નાનો નથી,આ દુનિયા છે જે બહુ મોટી છે!” આપણામાંના ઘણા પોતાના બાળપણમાં “મંકી બાર્સ” પર લટક્યા હતા કે સાયકલ ચલાવી હતી જેથી પોતાના પિતાજી સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહી શકાય.પણ તેમાં નિષ્ફળ ગયા! હકીકતમાં, આપણામાંના ઘણાનો આ કિસ્સો છે જેઓ વિચારે ... -

યોગ દ્વારા માતૃત્વને માણો
"જન્મ એટલે માત્ર બાળકનું અવતરવું એટલું જ નથી.તે તમારો માં તરીકેનો જન્મ પણ છે." મેઘના કાલતા, નું એવું માનવું છે, જે ૧ વર્ષની સુંદર દીકરી તારિણીની (જેનો અર્થ થાય છે દુર્ગા મા) માતા છે.અહીં મેઘના, શ્રદ્ધા શર્મા ને પોતાના નવી નવી માં બનવાના અ ... -
ધ્યાનથી બુધ્ધિમત્તા વધે છે
જો તમે તમારા જીવનને સરખી રીતે જોશો તો ઘણી વખત એવી ક્ષણો આવેલી જણાશે કે જ્યારે કોઈએ કહ્યું હોય છે કે 'તમારામાં ઘણી બુધ્ધિશક્તિ છે. ' 'તમે હોંશિયાર છો ', 'તમે ઘણા બુધ્ધીશાળી છો.' આવી ક્ષણો તમારામાં ખૂબ અભિમાન, પ્રશંસા અને આ ... -

માર્જારાસન
અરે, પાળેલી બિલાડી પણ આપણને યોગ શીખવાડી શકે છે! એક યોગી જીજ્ઞાસાસભર દ્દ્રષ્ટિ વડે આસપાસની દુનિયામાંથી કીમિયા મેળવે છે.યોગમાં માર્જારાસનમાં બિલાડીની જેમ અદભૂત રીતે ખેંચાણ કરવામાં આવે છે. માર્જારાસન કેવી રીતે કરવું? તમે ચારે પગે થઇ જાવ.તમારી પીઠ ટેબલનો ઉપ ... -

સુદર્શન ક્રિયા!!
સુદર્શન ક્રિયા એક એવી પ્રક્રિયા છે જેમાં શ્વાસની પ્રાક્રુતિક્ લય સામેલ થાય છે. કે જે શરીર, મન અને ભાવનાઓને લયબધ્ધ કરે છે. આ અનુપમ શ્વાસની પ્રક્રિયા ક્રોધ, હતાશા અને નિરાશા જેવી નકારાત્મક ભાવનાઓ તણાવ અને થાકને દૂર કરે છે; જેથી વ્યક્તિ શાંત,ઉર્જાવા ... -
નિ:શુલ્ક ઓનલાઇન ધ્યાન
ભાવનાઓમાં બદલાવ લાવતા ધ્યાન: તમારી લાગણીઓ બદલાતી રહે છે. ક્યારેક તમને દુ:ખ લાગે છે, પરન્તુ આ દુ:ખદાયક લાગણી હંમેશને માટે રહેતી નથી. તે બદલાય છે. થોડા સમય બાદ તમને સારૂ લાગવા માંડે છે. સારી નરસી લાગણીઓ તરંગની જેમ આવતી જતી હોય છે. આ અતિસુંદર માર્ગદર્શિત ધ ... -

ગરદનના દુખાવાને દૂર કરવા માટેના સરળ યોગાસન
એ દિવસો ગયા જ્યારે ' જે નાનું એ જ સારું ' એ સિદ્ધાંત લાગુ પડતો, આજે આપણને બધું જ બાકી બધા કરતાં ચડિયાતું જોઇએ છે. સારુ ઘર, સારો પગાર, સારા ટકા અને સારુ વિશ્વ પણ.સંપૂર્ણતાની દોડ આપણને ગાંડા કરી રહી છે. કોઈ કહેશે કે 'આ બધુંં જ વિકાસની બાબત ...



