Search results
-

યોગ દ્વારા વજન ઘટાડો
ઘણીવાર આપણે, આપણી ભૂલો બદલ આપણા જન્મને દોષ દઇયે છીએ, નહીં? પરંતુ બીજી તરફ વિચારો અને તમે જોશો કે આપણા હાથમાં ઘણું બધું છે. અહીં દર્શાવેલો લેખ તમને યોગ દ્વારા વજન ઘટાડવાની દ્રષ્ટી આપે છે. અને તેવા લોકો કે જે પોતાના વધુ વજનને એક જાતનો શ્રાપ માની બેઠા છે તે ... -
સર્વાંગાસન
સર્વાંગાસન કેવી રીતે કરવું જો તમને અસામાન્ય બ્લડ પ્રેશર,ઝામર,આંખનો પડદો ખસી જવો, થાઇરોઈડની લાંબા સમયથી સમસ્યાઓ, ગરદન કે ખભાની ઈજા થયા હોય તો સર્વાંગાસન કરતાં પહેલા તમારા શિક્ષક તથા ડોક્ટરની સલાહ લો.. સર્વાંગાસન તમારી પીઠ પર સૂઈ જાવ.એકી પ્રયત્ને તમારા પગ ... -

ચંદ્ર નમસ્કાર
ચંદ્ર નમસ્કાર ચંદ્ર નમસ્કારઍ સૂર્ય નમસ્કારનું પ્રતિબિંબ છે. કારણ ચંદ્રને પોતાનો પ્રકાશ નથી પણ સૂર્યપ્રકાશનુ પ્રતિબિંબ છે. આનો ક્રમ સૂર્યનમસ્કાર જેવો જ છે, માત્ર અર્ધચંદ્રાસન અશ્વસંચાલનાસન પછી કરવાનુ છે. ચંદ્ર નમસ્કાર રાત્રે કરવુ વધારે સારુ છે. ખાસ કરીને ... -

તમારા ચહેરાને હસતો કરવા માટે યોગ
હસતો ચહેરો મૂડને હળવો કરી દે છે અને બધાને હળવા કરી દે છે. ઍક અભ્યાસમા એવો નિષ્કર્ષ કાઢવામા આવ્યો છે, કે નાનુ બાળક દિવસમાં ૪૦૦ વખત હસે છે, અને પુખ્ત ઉમરના ભાગ્યે જ આઠ જેટલી વખત હસતા હશે. પુખ્ત વયનાઓમાં તણાવ ઍ સાવ સહેલું અને મૂળભૂત કારણ છે. જેને લીધે વ્યક્ ... -

ધ્યાનની શરૂઆત માટેના ૮ સૂચનો
શું તમે જાણો છો કે ધ્યાનની તૈયારી માટેનો થોડો સમય ખર્ચવાથી તમને ધ્યાનની ગાઢ અનુભુતિ થશે? નીચે આપવામાં આવેલા સૂચનો તમને પોતાને સહજ રીતે ધ્યાન માટે તૈયાર કરવામાં મદદરૂપ થશે. (ધ્યાન માટે તૈયાર થઈ જાવ ઍટલે તમે નીચે આપેલ માર્ગદર્શિત ધ્યાન માટેનું બટન દબાવો અ ... -

કપાલભાતિ પ્રાણાયામ (કપાળને ચમકાવતી શ્વાસોચ્છવાસની પદ્ધતિ)
કપાલભાતિ, શ્વાસોચ્છવાસની ઘણી શક્તિશાળી પ્રક્રિયા છે, જેના દ્વારા માત્ર વજન ઓછું નથી થતું પરંતુ તમારા સમગ્ર તંત્રમાં સંપૂર્ણ સમતુલન લાવે છે. ડૉ. સેજલ શાહ આર્ટ ઓફ લિવિંગ યોગશિક્ષક કપાલભાતિનું મહત્વ સમજાવે છે. "દરેક બહાર જતા શ્વાસ દ્વારા(ઉચ્છવાસમાં) આપણ ... -

યોગ દ્વારા "સ્થૂળતા" સામે લડત
આપણી તણાવપૂર્ણ જીવન શૈલીને કારણે ઘણી આરોગ્ય વિષયક મુશ્કેલીનો સામનો કરીએ છીયે.કદાચ સ્થૂળતા આ બધી નુકશાનકારક સ્થિતિમાંનું ઍક છે. ઍવી સ્થિતિ કે જેમાં વધારાની ચરબી જમા થાય છે, શરીરમાં તેનો સંગ્રહ થાય છે, તેને સ્થૂળતા/ જાડાપણું કહેવાય. સ્થૂળતાથી હ્રદયરોગ જેવ ... -

બેંગ્લોરમાં ધ્યાનના વર્ગો
જો તમે બેંગ્લોર, તેની બધી ખાસિયતોની પહેલાંનું “ગાર્ડન સીટી” કે જે જયાનગરના શાંત વિસ્તારમાં સ્થપાયેલું છે, ત્યાંથી ઇલેક્ટ્રોનીક સિટીના "ઇન્ફોર્મેશન ટેક્નોલોજી" સેંટર તરીકેની મઝા માણવાનું વિચારતા હો તો આ અતિક્રીયાશીલ શહેરમાં તમને વધારે મઝા માણવા ... -

નિરોગી (તંદુરસ્ત- આરોગ્યપ્રદ) જીવનશૈલી માટે ધ્યાન
મને કેવી રીતે ખબર પડે કે હું નિરોગી જીવનશૈલી જીવી રહ્યો છું? મારી નિરોગી જીવનશૈલી નું સ્તર કેટલુ ઉંચુ છે? હું તેને કેવી રીતે સુધારી શકુ? ઍવુ કઈંક તો છે જેના માટે આપણે બધાં જીવનમાં ક્યારેક તો આશ્ચર્યચકિત થતાં જ હોઈઍ છીઍ. તમારી જીવન જીવવાની રીત પરથી તમાર ...

