Search results
-
ભગવાન અંદર જ છે- God is Inside Only
ઈશ્વર એ કદી અલગવાદી વસ્તુ નથી પરંતુ આપણા અસ્તિત્વ માત્ર નું હાર્દ છે.સ્વ અને ઈશ્વર વચ્ચે નો તફાવત એ સમુદ્ર અને મોજાં ઓ જેવો છે.સમુદ્ર વગર મોંજા શક્ય છે? તમે કોણ છો?.તમે તમારા વિશે જાણો છો?પહેલાં તમે તમારા અંગે જાણો.જો તમે એમ માનતા હોવ કે –તમે માત્ર શરિર ... -
“હું જાણું છું” થી મુક્તિ- Freedom from I Know
મન બે પ્રકાર ના હોય છે.એક ખુલ્લું મન અને બીજું બંધિત મન. બંધિત મન એ એવું છે કે જે કહે છે-“આ જે છે તે આ જ છે.,””હું તે જાણું છું,કે તે તે આમજ છે.,”.તે જડ મન છે.ખુલ્લું મન તો કહેશે,કે-“અરે,તેમ હોઈ પણ શકે,!!કદાચ હું જાણતો ના પણ હોઉં.!!”અલ્પ, સીમિત જ્ઞાન અને ... -
હાજરી નો અનુભવ- Experience the Presence
પ્રથમ હાજરી છે હાજરી ની તરસ એ પ્રાર્થના છે.પછીતે ઈશ્વર કે જેને તમારે ભજવા જોઈએ અથવા અન્ય તેનું મહત્વ નથી.ફક્ત તમારી પ્રાર્થનામા લગની અને પૂજા જ પુરતી છે. પ્રથમ પગલું હાજરી નો અહેસાસ છે;બીજું પગલું તમે તેમાં તન્મય હોવ તેવી પ્રતીતિ છે.,એટલે કે તમે દુર ન ... -
દિવ્ય પ્રેમ..
પ્રેમ એ અપૂર્ણ છે.અને તે અપૂર્ણ જ રહેવાનો છે.જે કંઈ સંપૂર્ણ છે,તેની સીમાઓ નિશ્ચિત કરી હોય છે.તેની મર્યાદાઓ પણ જોવા મળે છે.પ્રેમ ને અનંત હોવા માટે તે અપૂર્ણ હોય તે આવશ્યક છે.પ્રેમ એ અનંત/અમર્યાદિત છે,અને તે અમર્યાદિત રસ્તાઓ વડે અભિવ્યક્ત થાય છે.તેને વ્યક્ ... -
શબ્દો કરતાં પણ અધિક
શાણપણ શબ્દો કરતાં પણ વધારે ઉચ્ચ છે.તે અસ્તિત્વ એક સુંદર પાસુ છે.તે બધાજ શબ્દો નો સાર/આર્ક છે.. જુઓ તેને શબ્દો ની પેલે પાર જોડો.પછી તમારા જીવન મા અસત્ય નહી રહે.આપણે શબ્દો ને અર્થ આપીએ છીએ,અને તેને વિકૃત પણ કરીએ છીએ.જો તમે શબ્દો સાથે ચાલાકી કરો તો તે જુઠ્ઠ ... -
પુરાણો પ્રેમ..
જો કોઈ તમારા પ્રત્યે અપાર સ્નેહ દર્શાવે,તો તમે શું કરો? ૧..ઘણી વાર કઈરીતે પ્રતિસાદ આપવો તે સમજ પડતી નથી.૨..કૃતજ્ઞતા અને સંકોચ અનુભવો છો.૩..સંકોચ અનુભવો,શરમાઈ જાવ છે.૪..મૂર્ખ અને ત્રાસ ની લાગણી અનુભવો છો.૫..જરૂરી નહોય તેમ છતાં તમે પ્રતિ લાગણી વ્યક્ત કરો છે ... -
તમારા આત્મા ની બારી.
આપણે જીવન ચેતના ના ત્રણ સ્તર મા જીવીએ છીએ.-જાગૃત અવસ્થા,સ્વપ્ન ની અવસ્થા અને ઊંઘ ની અવસ્થા.જાગૃત અવસ્થા ની સભાનતા મા,આપણે દુનિયા નો (પાંચ) ૫ ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરીએ છીએ.-પછી તે દ્રષ્ટિ,સુગંધ,સ્પર્શ,શ્રવણ/ સંભાળવું કે સ્વાદ હોય શકે.આપણે આ ઇન્દ્રિયો વડ ... -

ખરતા વાળને અટકાવવા માટે યોગ.
શું વાળ ઓળતી વખતે તમે કરોડરજ્જૂમાં એક ઝણઝણાટી અનુભવો છો? તો તમે યોગ કરો જેથી તમે ખરતા વાળ રોકી શકો. અગત્યનું છે કે યોગ પહેલા પગથિયાથી કરવું જરૂરી છે જેથી પરીણામ સારા મળશે. એક કહેવત છે કે ઇલાજ કરાવવા કરતાં અગાઉથી સાવચેતી રાખવી સારી. તમે નીચે વાંચો કે આપણ ... -

આંખો માટે યોગ: કુદરતી રીતે આંખોની દ્રષ્ટિ વધારીએ
યોગના ઘણા આસનો અને ક્રિયાઓ શરીરના કોઈ ખાસ અવયવોની કાર્યક્ષમતા સુધારવા માટે હોય છે. યોગ થકી આંખોની કસરતો કે જે તેમની કાર્યક્ષમતા સુધારે અને આંખોને લગતી વિવિધ સમસ્યાઓ નિવારવામાં સહાય કરે તે પ્રાપ્ય છે, જેમ કે ટૂંકી નજર (myopia) લાંબી નજર (hypermetropia) આ ...
