Search results

  1. ઊંઘની જેમ આરોગ્યવર્ધક –યોગનિદ્રા કરી તણાવમુક્ત બનો

    તમારા યોગાસનની દિનચર્યાને ક્ર્મશઃ યોગનિદ્રા માટેના સુચનો દ્વારા પૂર્ણ કરો. Simply described as effortless relaxation, yoga nidra is an essential end to any yoga pose sequence. Yoga postures ‘warm up’ the body; yoga nidra ‘cools it down’. યોગાસન પછી યોગનિદ ...
  2. નાડી શોઘન પ્રાણાયામ

      નાડીશોધન પ્રાણાયામ શ્વાસોચ્છવાસની સુંદર પ્રક્રિયા છે. થોડી મિનિટો સુધી કરવા માત્રથી મનને શાંત, ખુશ અને નિશ્ચલ રાખે છે. નાડીશોધન એકત્ર થયેલ તણાવ અને થકાવટ્ને દુર કરવામાં મદદરૂપ થાય છે,શ્વાસોચ્છવાસની આ પ્રક્રિયા નાડીશોધન પ્રાણાયામ તરીકે ઓળખાય છે. કારણ કે ...
  3. મનની શાંતિ માટે ધ્યાન

    પ્રત્યાઘાત ને બદલે પ્રતિક્રિયા ઉન્માદની  પરિસ્થિતિમાં શું તમે તમારા મનની સ્થિતિ જોઈ છે? આવી પરિસ્થિતિ આપણને ઉશ્કેરે છે. જ્યારે લાગણીમાં ઉશ્કેરાટ હોય ત્યારે આપણે   વળતો પ્રહાર કરીએ છીએ. વધુમાં આપણે બહુ સહેલાઈથી લાગણીઓમાં તણાઈ જઈએ છીએ. અને આપણું શાણપણ ગુમાવ ...
  4. સુદર્શન ક્રિયાથી થતા લાભ

    સુદર્શન ક્રિયાથી થતા  લાભ  સુદર્શન ક્રિયાના શારીરિક ફાયદા તણાવ દૂર કરે  છે સ્વાસ્થ્ય સારુ રાખે  છે ઉર્જાવાન બનાવે  છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ખરાબ  કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે. માનસિક ફાયદા સર્જનાત્મકતા વધારે છે માનસિક ચોકસાઇ વધારે છે ઉંઘની ગુણવતામાં સુ ...
  5. ધનુરઆસન

    આ યોગાસન નુ નામ તેની આસાન ની સ્થિતિની જેમ જ રાખવામા આવ્યુ છે- ધનુર. ધનુરઆસન   પદ્મસાધના નો ઍક ભાગ છે. ધનૂર=બાણ; આસન-સ્થિતિ. ધનુરઆસન ધનુરઆસન કેવી રીતે કરવુ.   તમારા પેટ પર આડા પડી જાવ. તમારા પગના પંજા વચ્ચે કમર જેટલુ અંતર રાખો. અને બંને હાથ શરીરની બાજુમા. ...
  6. ભ્રામરી પ્રાણાયામ (ભમરા જેવો શ્વાસ)

    ભ્રામરી પ્રાણાયામ ખૂબ અસરકારક છે અને તરત જ તમારા મનને શાંત કરે છે. આ ઍક શ્રેષ્ઠ કસરત છે શ્વાસની જેનાથી મનને હતશા, ચિંતાઓ અને તણાવ તેમજ ક્રોધથી છુટકારો મળે છે. ઍક ખુબજ સરળતાથી થતી પ્રક્રિયા છે ક્યાય પણ કરી શકાય છે. ઘરે કે ઑફિસ મા, તમારા મનને તણાવ રહિત કરવા ...
  7. સુદર્શન ક્રિયા- અનુભવ

    એશિયાના કેટલાક મોટા પછાત વિસ્તારો, અમેરિકાના અબજોપતી  સભાગૃહ અને યુરોપના નાના ગ્રામ્ય વિસ્તારની શાળાઓથી લઈને  યુદ્ધ પીડિત  ભૂમિમાં રાહત કાર્યોમાં   સુદર્શન ક્રિયાએ  ઘણાં લોકોનાં જીવનને  સ્પર્શ કર્યો  છે. છેલ્લા ૨૯ વર્ષોમાં આ સરળ  લયબદ્ધ શ્વવાસોશ્વાસની પદ્ ...
  8. માર્ગદર્શિત ધ્યાન

      લોકોને ધ્યાન વિષે અલગ ખ્યાલ હોય છે. ઘણા લોકોને મતે, ધ્યાન કોઈક વસ્તુ પર એકાગ્ર થવુ એમ છે.  શ્રી શ્રી રવિશંકરજી કહે છે, ધ્યાન એ અનેકાગ્રતા છે. ધ્યાન એ  આ ક્ષણનો સ્વીકાર છે.- દરેક ક્ષણને  પૂર્ણપણે જીવવુ એ છે. જો એકાગ્રતા વધવુ એ ધ્યાનનુ પરિણામ છે. કોઈ પોતા ...
  9. ધ્યાનના ફાયદા (લાભ)

    શું તમને જીવનમાં આરામ, મનની શાંતિ, આનંદ, તરવરાટભરી તંદુરસ્તી, વધુ શક્તિ, હકારાત્મક સંબંધો અને સંતોષ જોઈયે છે? શું તમે તણાવમુક્ત અને ચિંતા મુક્ત થવા ઈંચ્છો છો? તમે આ બધો અને તેનાથીય વધુ ધ્યાનથી આનંદ મેળવી શકો.   ધ્યાન તમારા શરીર, મન અને આત્મા માટે અગણિત લા ...
  10. કેમ તમારું ધ્યાન નથી લાગતું તે માટેના છ કારણો

    નેન્સી અને અનિશા ખાસ મિત્રો હતા. તેઓ  એટલા નજીક હતા કે  એક બીજાને આંખ મીંચી ને અનુસરતા, એક દિવસ અનિશાએ  ધ્યાનની શિબિર શરૂ કરી. સહજ હતુ કે નેન્સીને  પણ એજ કરવું હતું. પણ એનો કામનો સમય  કોર્સની આડે આવતો હતો.  કોર્સ શરૂ ના કરી   શકવાને કારણે નેન્સીએ અનીશાને ...
Displaying 81 - 90 of 195