Search results
-
સુદર્શન ક્રિયા શીખો
સુદર્શન ક્રિયા શીખવા માટે તમારી નજીકનુ આર્ટ ઓફ લિવિંગ (જીવન જીવવાની કલાનું) કેન્દ્ર શોધો અને જીવન જીવવાની કળાની શિબિરમાં નોંધણી કરાવો. સુદર્શન ક્રિયા ફક્ત શિબિરના વતાવરણમાં, તાલીમ લીધેલ શિક્ષક દ્વારા, ઓડિયો ટૅપ વાપરીને શીખવાડવામાં આવે છે. જેમાં શ્રી શ ... -

ધ્યાન: ખર્ચા વગરની ઍકાન્ત રજાઓ.
તમારા સીટ બેલ્ટ બાંધી દો અને તૈયાર થઈ જાવ મફત અને નફાકરક રજાઓ માટે ધ્યાન સાથે. હું ઈચ્છુ છુ કે દરેક દિવસ રવિવાર હાય; હું કામમા ઍટલો બધો અટવાઈ ગયો છુ...હું ઈચ્છુ છુ કે હુ રજા લઈ શકતે: કોની પાસે ખરેખર સમય છે રાજાઓ લેવાનો આટલા કામ સાથે... તમે મસ્તી કરી રહ્ ... -

ધ્યાન અને નિદ્રા: સમાન છતાં અલગ (Tips for Good Sleep in Gujarati)
મને ખુબ થાક લાગ્યો છે; મારે થોડી વાર સૂઈ જવું પડશે. આવું વિચારવું આપણા માટે સ્વાભાવિક નથી? છતાં એવું બીજું કઈક છે જે આપણને ગાઢ વિશ્રામ આપે અને ફરીથી ઉર્જાન્વિત કરે? પ્રાણઊર્જા મેળવવાના ચાર સ્રોત છે, જેમાંથી નિદ્રા એક છે અને ધ્યાન બીજો. ધ્યાન અને નિદ્રામ ... -

કુદરતી વજન ઘટાડવાના ૮ સરળ ઉપાયો
હવે વજન ઘટાડવા માટે તમારે બેચેન બનવાની જરૂર નથી. આવું તમે ક્યારે સાંભળો છો?"મને લાગે છે કે મારું વજન વધી ગયું છે, મારે પાતળા થવુ પડશે"--આ પછી ગમે તેમ કરીને એ વધારાનું વજન ઘટાડવાની રીતો માટે સઘન ચર્ચાઓ શરૂ થાય છે. જીમમાં કલાકો સુધી મહેનત, માત્ર સ ... -
સુદર્શન ક્રિયા- લયબધ્ધ શ્વાસની પ્રક્રિયા-તંદુરસ્ત શ્વાસ
'સુ' નો અર્થ છે યોગ્ય, 'દર્શન' એટલે દ્રષ્ટિ, અને ક્રિયા એ શુધ્ધિકરણની પ્રક્રિયા છે. સુદર્શન ક્રિયા એટલે શુધ્ધિકરણની પ્રક્રિયા.જેના દ્વારા વ્યક્તિ પોતાના વિષે સત્ય દ્રષ્ટિ મેળવે છે. પ્રક્રિયા શરીર, મન અને આત્મામાં સંવાદિતતાની ભાવનાન ... -

ધ્યાન કરો! “માથાના દુ:ખાવાથી રાહત મેળવો”
માથાનો દુ:ખાવો વારંવાર બોલાતો શબ્દ, જેમાં એટલી તાકાત છે કે આપણને છેલ્લી વખત(ભૂતકાળ)ની સ્મૃતિઓ તાજી કરાવે!! દુ:ખાવો જે ધીમો શરૂ થાય, ધીમે ધીમે વધતો જાય અને પછી અસહ્ય બની જાય.... અને માથાને દીવાલમાં પછાડવાનું મન થાય..... આ લાગણી અનુભવી છે?. જો અમે એમ કહીશ ... -

ક્રોધને નિયંત્રણમા રાખવાની રીતો.
શું તમારા ધ્યાનમાં આવ્યું છે કે તમે તમારી જાતને કેટલીય વાર યાદ કરાવો છો કે ગુસ્સે થવું સારુ નથી, તો પણ જ્યારે ભાવનાઓ આવે ત્યારે તમે તેના પર કાબુ મેળવવા માટે અસમર્થ હોવ છો. તમારા બાળપણમાં તમે શીખ્યા છો કે ' તમારે ગુસ્સે ન થવું જોઇઍ.' પણ પ્ ... -

ગર્ભવતી સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટેના સૂચનો
ગર્ભાધાન પોતાની સાથે રોમાંચ તથા શરીર અને મનમાં અનેક પરિવર્તનો લઈને આવે છે. આ અદભૂત સમયને વધારે ખુશી અને અનુકુલન સાથે માણી શકાય તે માટેના કેટલાક સૂચનો અહીં પ્રસ્તુત છે. તો, અહીં એક ખુશખબર છે: તમે ગર્ભવતી છો! અને તમે ચોક્કસ ખુબ રોમાંચ અનુભવો છો. તમારામાં ... -

તેનાલી રામનની આનંદ રહસ્યની વાર્તાઓ (કથા)
તેનાલી રામકૃષ્ણને બધા તેનાલીરામ તરીકે યાદ કરે છે. તેઓ 16મી સદીમાં ભારતના વિજયનગર રાજયના દરબારી કવિ હતા. તેઓંનું મૂળ ગામ તેનાલી હતું. આજે પણ લોકો તેમની અસાધારણ વિચક્ષ્રણતા, હોંશિયારી અને ડહાપણ માટે યાદ કરે છે. આપણને જીવનમાં શું જોઈએ છે? આપણી મોટી યાદી તૈયા ... -

ધ્યાનથી અભ્યાસમાં એકાગ્રતા કેવી રીતે વધારવી?
યુવા વિધ્યાર્થી માટે થોડી તરકિબો જેની મદદથી તેઓ સુંદર અને પ્રગતિશીલ અભ્યાસ દ્વારા માબાપ અને શિક્ષકો તેમના માટે ગૌરવ લઇ શકે તેવું કરે. ધ્યાનથી અભ્યાસમાં એકાગ્રતા અને યાદશક્તિ વધી શકે છે. અત્યારે ઇતિહાસનો વર્ગ છે. તમારું પુસ્તક તમારી સામે જ ખુલ્લુ પડેલું ...
