Search results
-
બધા મીઠાઈની શોધમાં હોય છે, (અને) જેને તે મળે છે તે બીજાને વહેંચે છે
ગૂરુજી થોડા લોકો સાથે વરંડામાં હતા. તેમણે કાશી નામની વ્યક્તિને કુટીરમા મીઠાઈ લેવા મોકલ્યા, પણ કાશીએ પાછા આવીને જણાવ્યું કે અંદર ક્યાંય મીઠાઇ દેખાતી નથી. તે ફરી ફરીને ત્રણ વખત અંદર શોધવા ગયા અને છત્તાં શોધી ના શક્યા. પછી ગૂરુજી પોતે અંદર ગયા. મીઠાઈ લઈને આવ ... -
શિવ અને કૃષ્ણ એક જ છે
દેવદૂતો એ તમારા વિરાટ સ્વનો જ એક ભાગ છે. અનંતને પોતાના વિવિધ ગુણો છે. અને એમાંનાં ખાસ ગુણોને નામથી ઓળખાવાયા છે. તે જ તો છે દેવદૂતો. દેવદૂત એ બીજુ કઈં નહીં પણ તમારા વિરાટ સ્વનું જ એક કિરણ છે. તમે જ્યારે કેન્દ્રિત હોવ છો ત્યારે તેઓ તમને મદદ કરતા હોય છે. જે ... -
નાસ્તિકવાદ
નાસ્તિક એ છે, જે જીવનના સિદ્ધાંતો કે દ્રવ્યોના પાર્થિવપણાને માનતો નથી. કોઈ નાસ્તિક ગુરુ પાસે આવે ત્યારે શું થાય છે? તમે તમારા સ્વરૂપનો અનુભવ કરવા માંડો છો અને જુઓ છો કે વાસ્તવમાં તમારું કોઈ સ્વરુપ જ નથી. તમે તો સાવ પોલા અને એકદમ ખાલી છો; અને આ સ્વરુપહીનતા ... -

ચામડીને કૂદરતી રીતે ચમકાવવાના અગિયાર રસ્તાઓ
“ સુંદરતા એક આંતરિક ઘટના છે. સુંદરતા વસ્તુઓમાં નથી, વ્યક્તિઓમાં નથી, જોનારની આંખોમા પણ નથી. તે દરેક વ્યક્તિઓના દિલમાં છે."- પરમ પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી કહે છે. અને આ હ્રદયની સુંદરતા વ્યક્તિના ચહેરા પર કૂદરતી રીતે પ્રતિબિંબિત થાય છે પ્રકાશિત અને ઉદ્ ... -

ધ્યાન અને અનિદ્રા
શું તમને ઊંઘ ન આવવાની કે ઊંઘતા રહેવાની તકલીફ છે? શું તમે બેચેની (સુસ્તી) સાથે ઊઠો છો? કદાચ તમે નોંધ લીધી હોય કે તમારી અસરકારક રીતે કામ કરવાની ક્ષમતા ઘટી ગઇ છે કે તમે ઘણીવાર (થોડી થોડી વારે) થાક અનુભવો છો અને ચિડાઇ જાવ છો, તો તમે કદાચ અનિદ્રાથી પીડાવ છો. ... -
ચેતના ખીલે તે જ શાંતિ
શરીરની આસપાસ ફેલાતુ ચેતનાનુ આવરણ શરીરમા ઉત્તેજના જગાડે છે. જેનાથી આનંદ ઉદભવે છે,અને જ્યારે ચેતના સંકોચાય છે, ત્યારે પીડા અને દુ:ખ થાય છે. પીડા ઍ ચેતનાનુ સંકોચાવવુ જ છે. જ્યારે શરીરના અમુક ભાગમા ચેતના પ્રસરે છે,ત્યારે આનંદ સુખનો અનુભા થાય છે. વારંવાર ચેતન ... -
સ્વાવલંબન અને સમર્પણ
૨૫ ડિસેમ્બર,૧૯૯૬. ક્ ક્ષ્ નાતાલ જ્ ઝ સ્વીટ્રઝરલેન્ડ સ્વાવલંબનને માટે પ્રચંડ તાકાતની જરુર પડે છે. જયારે બીજું કોઇ તમારી આસપાસ ન હોય અથવા તો દરેક વસ્તુ માટે જો તમે સંપૂર્ણ સ્વાવલંબી રહેવા શકિતની ઇરછતા હો તો તમારે ખુબ હિંમતની જરુર પડે છે. સમપર્ણ દરમ્યાન ... -
ઐશ્વર્ય અને માધુર્ય
વિશ્વમાં સામાન્ય રીતે જ્યાં ઐશ્વર્ય હોય છે ત્યાં મધુરતા જોવા મળતી નથી અને જ્યાં મધુરતા હોય છે ત્યાં ઐશ્વર્ય જણાતું નથી. પરંતુ જ્યાં જીવન સંપુર્ણપણે ખીલેલું છે ત્યાં ઐશ્વર્ય અને મધુરતા બંને અનુભવાય છે. ઐશ્વર્યનો અર્થ છે ઇશ્વરત્વ – જે અસ્તિત્વમાં છે તેની ... -
કુશળતા એ પ્રબુધ્ધ વ્યક્તિનો સ્વભાવ છે
અજ્ઞાનતામાં અધુરપ કે કચાશનું હોવું એ સ્વભાવિક છે, અને કુશળતા એ ભારોભાર પ્રયાસ માગે છે. જાગૃત કે પ્રબુધ્ધ અવસ્થામાં અધુરપ કે કચાશ એક પ્રયત્ન બની જાય છે. ત્યાં કુશળતાની ખાતરી છે અને તે અચૂક મળે છે! કુશળતા એટલે સંપૂર્ણ જવાબદારીનું આહ્વાન. અને સંપૂર્ણ જવાબદ ... -
જિસસ: પ્રેમ મૂર્તિ
શ્રી શ્રી રવિશંકર પ્રેમ જીવનનું એક એવું ગૂઢ રહસ્ય છે કે જેની સહુને તીવ્ર ઝંખના હોવા છતાં તે ભાગ્યે જ વ્યકત થતો જોવા મળે છે. હા, આપણે પ્રેમને વિવિધ રીતે વ્યકત કરવાનો પ્રયાસ જરુર કરીએ છીએ. છતાં તે એક રહસ્ય જ રહે છે. વળી પ્રેમ સંપૂર્ણપણે, પૂર્ણ સ્વરુપમાં ...
