Search results
-
જીવન એક સ્વપ્ન, બોજ કે પછી એક મજાક/ ટૂચકો
કોઇવાર જ્યારે તમે ખુશખુશાલ હો છો ત્યારે તમને જીવન એક સ્વપ્ન જેવું લાગવા માંડે છે કારણકે તમે જીવન આવી હકીકતવાળું હોય તેવી શ્રધ્ધા ધરાવતા નથી. જ્યારે દુ:ખ આવે છે ત્યારે તમને જીવન એક બોજ રુપ લાગે છે અને આપણે જીવનની સાચી ઓળખ પામી લીધી હોય તેમ તેને ખૂબ જ ગંભીર ... -
રહસ્ય નુ જ્ઞાન
એક ડાહ્યો વ્યક્તિ રહસ્યને છુપાવવાનો કોઇ પ્રયત્ન કરતો નથી. પરંતુ એ રહસ્યને જાહેર કરવા માટે પણ કોઇ પ્રયત્ન કરતો નથી. દાખલા તરીકે તમે પાંચ વર્ષના બાળક સાથે માસિકસ્ત્રાવ કે મૃત્યુ વિશે કોઇ વાત કરતા નથી, છતાં જેમ જેમ એ બાળક મોટું થતું જાય છે તેમ તેમ તે બાબત ઝા ... -
પરમ વિશ્રામ અને કૃપા
પરમ વિશ્રામને પામવું એ એક કૃપા છે. અને કૃપાપાત્ર હોવાની સમજણ દ્વારા જ અત્ર તત્ર માત્ર ઈશ્વર હોવાની પ્રતીતિ થાય છે. ઈશ્વર સિવાય બીજું કશું જ નથી એવું જ્ઞાન થાય ત્યારે જ પરમ વિશ્રામ સંભવે છે. આ પ્રતીતિ અથવા અનુભવ કે “જે કંઇ છે તે ઇશ્વર જ છે” એ સમાધિ છે ... -

સબસ્ક્રાઇબ કરો
Contact us on our various social media Follow Mr. Mr. Follow the Art of Living Quick Links Live satsang Knowledge Ayurveda Sudarshan Action India Knowledge Contact Us Course Number Yoga Attention Art of Living Shop Donation Art of Living ebooks As ... -

ગ્રામીણ વિકાસ
આર્ટ ઓફ લિવીંગના ગ્રામીણ વિકાસ કાર્યક્રમ સંસ્થાના યુવાચાર્યો ધ્વારા ચાલે છે.યુવાચાર્યો,ગામડાના સ્થાનિક સમાજના યુવાનો છે કે જેમણે Yયુવા નેતૃત્વ તાલીમશિબિર (YLTP). હેઠળ તાલીમ લીધી છે.આ તાલીમ શિબીર ધ્વારા તેઓને કુશળતા,પે્રરણા અને ક્ષમતા મળે છે.કે જેથી તેઓ સ ... -

યોગ થકી વધુ સારી રીતે દોડો
"દર્દ વીના પ્રાપ્તિ હાર્યા!" આ સુત્ર શ્રી ઓલમ્પીઆ આર્નોલ્ડ સ્વાઝેનેગર તેમની કારકિર્દી દરમિયાન ૭ વાર બોલ્યા હશે. જે આપણા સમયનુ કામ કરવાના અભિગમ માટેનુ ઉમદા હતુ. તે ચેતાંવંત અન યોગ્ય સુત્ર હતુ, જે હોવુ જોઈતૂ હતુ- પરંતુ શુ ખરેખર પીડા ઍટલી જરૂરી ... -
નો યુવર ચાઇલ્ડ
માતા—પિતા કંઇ રીતે તેમના બાળકો ્ર કિશોરો સાથે સારી રીતે વાર્તાલાપ સંવાદ કરી શકે? આર્ટ ઓફ લીવીંગ એક નાનકડી કાર્યશિબિરનું આયોજન કરે છે.જે બાળકો અનેકિશોરો,તેઓનું વર્તન અને તેમની અસર કરતી બાબતો વિશે પ્રકાશ ફેકી શકે.તમારા બાળકો ને સમજવાની અને તેમને પ્રતિભાવ આપ ... -

પર્યાવરણ સુરક્ષા
આર્ટ ઓફ લિવિંગ સંસ્થાનો મૂળભુત સિદ્ધાંત આધ્યત્મિક્તા હોવા છતા તેણે વિશ્વના હજારો લોકોમા આ પૃથ્વી માટે ખોબ ઉંડુ માન જગાડ્યુ છે,આ પૃથ્વી ભલે પત્થરો,માટી અન પાણીની બનેલી હોય પરંતુ આધ્યાત્મિક રીતે, આ પૃથ્વી ઍક ધબકતી વસ્તુ છે તે સમજવામા મદદ થાય છે. તે આપણે લીધ ...
