Special Article
Search results
-

આર્ટ ઓફ લિવિંગ ના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજી એ ઉના દલિત અત્યાચાર પરત્વે આપેલી પ્રતિક્રિયા
આર્ટ ઓફ લિવિંગ ના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજી જેઓ હાલ જર્મનીમાં છે, જર્મની ના બેડ એન્ટોગાસ્ટ ખાતે આવેલાં આર્ટ ઓફ લિવિંગ સેન્ટર પરથી આજરોજ તેઓએ ઉનામાં દલિતો પર થયેલ અત્યાચારના બનાવ સામે આકરી પ્રતિક્રિયા આપી છે: “ દેશમાં આભડછેટ અને દલિતો પર અત્યાચાર ચાલુ રહ ... -

ગુરુપૂર્ણિમાંનું મહત્વ
ગુરુપૂર્ણિમા પ્રતિભાવનો દિવસ છે. ચિંતનનો દિવસ છે. આધ્યાત્મિક સાધક / શોધક માટે નવું વર્ષ છે. ચિંતનનો દિવસછે. પોતાના જીવનની ઉધાર અને જમા બાજુઓ જોવાનો અને પાકા સરવૈયાનું નિરીક્ષણ કરવાનો દિવસ છે. પોતાના જીવનનું અવલોકન કરવાનો દિવસ છે. આ ગુરપૂર્ણિમાનું...છે. ...
Displaying 2 results
